પીએમ મોદીને છ વર્ષ માટે ચૂંટણીમાંથી અયોગ્યઠેરવોઃદિલ્હી હાઈકોર્ટમાં અરજી

પીએમ મોદીને છ વર્ષ માટે ચૂંટણીમાંથી અયોગ્યઠેરવોઃદિલ્હી હાઈકોર્ટમાં અરજી
દીલ્હી હાઈકોર્ટ શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને છ વર્ષ માટે ચૂંટણીમાંથી અયોગ્ય ઠેરવવાના નિર્દેશની માંગ કરતી અરજી પર સુનાવણી કરશે. અરજદારે પીએમ મોદી પર આરોપ લગાવ્યો છે કે તેઓ લોકસભા ચૂંટણી
લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન ભાજપ માટે ધાર્મિક દૈવી-દેવતાઓ અને પૂજા સ્થાનના નામે વોટ માંગતા રોકવાની પણ અરેજીમાં ગુહાર
2024ના પ્રચાર દરમિયાન ભારતીય હતો. આ મામલાની સુનાવણી જસ્ટિસ સચિન દત્તા કરશે.
જનતા પાર્ટી (BJP) માટે ધાર્મિક દેવી- દેવતાઓ અને પૂજા સ્થાનોના નામે વોટ માંગે છે.
આ અરજી વકીલ આનંદ એસ જોંધલે દ્વારા દાખલ કરવામાં આવી હતી, લાઈવ લોએ અહેવાલ આપ્યો
પીટીશનર આનંદ એસ જોંધલેએ આક્ષેપ કર્યો હતો કે પીએમ મોદીએ 9 એપ્રિલના રોજ ઉત્તર પ્રદેશના પીલીભીતમાં ભાષણ આપતી વખતે આદર્શ આચાર સંહિતા (MCC)નું ઉલ્લંઘન કર્યું હતું.
અરજદારે કહ્યું કે પીએમ મોદીએ માત્ર હિંદુ અને શીખ દેવી-દેવતાઓ અને તેમના ધર્મસ્થાનોના નામ પર વોટ માંગ્યા નથી પરંતુ “મુસલમાનોની તરફેણ કરતા વિરોધી રાજકીય પક્ષો” વિરુદ્ધ ટિપ્પણીઓ પણ કરી છે,”
જણાવવામાં કે ત્યજતાં વધુમાં એવી રજૂઆત પ્રતિવાદી નંબર 2 (વડાપ્રધાન છે હેલિકોપ્ટરમાં મુસાફરી કરતી વખતે સમગ્ર ભારતમાં સમાન ઉલ્લંઘનકારી ભાષણ કરવા માટે દોડી રહ્યા છે.”
જોંધલેએ રજૂઆત કરી હતી કે પીએમ મોદીના ભાષણોમાં “જાતિ અને ધર્મના આધારે મતદારોમાં નફરત પેદા કરવાની ક્ષમતા છે”,