લોક સમસ્યા
-

સાધલી ગ્રામ પંચાયતમાં વિવાદ વકર્યો: તળાવની પાળ તોડ્યા બાદ હવે સ્વભંડોળના વિકાસ કામો સામે RTI ની એન્ટ્રી
સાધલી ગ્રામ પંચાયતમાં વિવાદ વકર્યો: તળાવની પાળ તોડ્યા બાદ હવે સ્વભંડોળના વિકાસ કામો સામે RTI ની એન્ટ્રી સાધલી: શિનોર તાલુકાના…
Read More » -

સુવિધાઓનો અભાવ છતાં અતૂટ શ્રદ્ધા: વ્યાસેશ્વર મહાદેવ મંદિરે સોમવતી અમાસે ભક્તોનું ઘોડાપૂર, તંત્ર સામે સુવિધા વધારવા માંગ
સુવિધાઓનો અભાવ છતાં અતૂટ શ્રદ્ધા: વ્યાસેશ્વર મહાદેવ મંદિરે સોમવતી અમાસે ભક્તોનું ઘોડાપૂર, તંત્ર સામે સુવિધા વધારવા માંગ શિનોર તાલુકાના બરકાલ…
Read More » -

સાધલીમાં કેન્દ્ર સરકારના ૧૨ વર્ષ નિમિત્તે યોજાયેલ અભિયાન વચ્ચે ઠેર-ઠેર કચરાના ઢગલા
સાધલીમાં કેન્દ્ર સરકારના ૧૨ વર્ષ નિમિત્તે યોજાયેલ અભિયાન વચ્ચે ઠેર-ઠેર કચરાના ઢગલા શિનોર : કેન્દ્રની ભાજપ સરકારના અવિરત ૧૨ વર્ષ…
Read More » -

ગયા બોર્ડમાં અન્યાય, આ વખતે શું? વડોદરા જિલ્લા પંચાયતમાં શિનોર તાલુકાને ન્યાય આપવા જનતાની માંગ
ગયા બોર્ડમાં અન્યાય, આ વખતે શું? વડોદરા જિલ્લા પંચાયતમાં શિનોર તાલુકાને ન્યાય આપવા જનતાની માંગ વડોદરા જિલ્લા પંચાયતમાં ભાજપ દ્વારા…
Read More » -

શિનોર-દામાપુરા બાયપાસ રોડ પર ઝાડીઓથી અકસ્માતનો ભયઃ રજૂઆત છતાં તંત્ર નિષ્ક્રિય
શિનોર-દામાપુરા બાયપાસ રોડ પર ઝાડીઓથી અકસ્માતનો ભયઃ રજૂઆત છતાં તંત્ર નિષ્ક્રિય શિનોર તાલુકામાંથી પસાર થતાં શિનોર – દામાપરા બાયપાસ માર્ગ…
Read More » -

માર્ગ મકાન વિભાગની ઘોર બેદરકારી: શિનોર-માલસર રોડ પર ધૂળની ડમરીઓ વચ્ચે જનતા અને યાત્રાળુઓ ત્રાહિમામ
માર્ગ મકાન વિભાગની ઘોર બેદરકારી: શિનોર-માલસર રોડ પર ધૂળની ડમરીઓ વચ્ચે જનતા અને યાત્રાળુઓ ત્રાહિમામ ત્રણ માસ ઉપરાંત થી શિનોર-…
Read More » -

ચૂંટણી ટાણે રાતોરાત બનેલો ₹1.16 કરોડનો રસ્તો વપરાશ પહેલાં જ તૂટ્યો, ભ્રષ્ટાચારની વ્યાપક ગંધ
ચૂંટણી ટાણે રાતોરાત બનેલો ₹1.16 કરોડનો રસ્તો વપરાશ પહેલાં જ તૂટ્યો, ભ્રષ્ટાચારની વ્યાપક ગંધ સુરાશામળ થી દિવેરનો રૂપિયા એક કરોડ…
Read More » -

સાધલીની SBI માં ATM હોવા છતાં ‘બંધ’: બેંક બંધ તો ATM બંધ, ગ્રાહકો હેરાન-પરેશાન
સાધલીની SBI માં ATM હોવા છતાં ‘બંધ’: બેંક બંધ તો ATM બંધ, ગ્રાહકો હેરાન-પરેશાન સાધલી મુકામે આવેલ સ્ટેટ બેન્ક માં…
Read More » -

“શિનોરના પુનિયાદ-આનંદી માર્ગ પરના નાળાનું સમારકામ નહીં થાય તો ચોમાસામાં રસ્તો બંધ થવાની ભીતિ; તંત્ર ઘોર નિદ્રામાં!”
શિનોર તાલુકાના પુનિયાદ થી આનંદીનો શરૂઆતથી વિવાદી બનેલ રસ્તાના પુનિયાદ નજીક નાળાનું સમારકામ નહીં કરાય તો આગામી ચોમાસામાં આ રસ્તો…
Read More » -

તંત્રની ઘોર બેદરકારી: ₹૫૭ કરોડના ખર્ચે બનતો સાધલી-કાયાવરોહણ-પોર રોડ ૬ મહિનાથી અધ્ધરતાલ, જનતા ધૂળ ફાકવા મજબૂર
તંત્રની ઘોર બેદરકારી: ₹૫૭ કરોડના ખર્ચે બનતો સાધલી-કાયાવરોહણ-પોર રોડ ૬ મહિનાથી અધ્ધરતાલ, જનતા ધૂળ ફાકવા મજબૂર ખાતમુહૂર્તના છ મહિના બાદ…
Read More »









