રાજનીતિ
મનોદિવ્યાંગ લાભાર્થીઓ માટે સહકાર્યકર્તા એજયુકેટર નિલેષ પંચાલનું CM ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા અભિનંદન

મનોદિવ્યાંગ લાભાર્થીઓ માટે સહકાર્યકર્તા એજયુકેટર નિલેષ પંચાલનું CM ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા અભિનંદન
નવજીવન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ડો હરિકૃષ્ણ ડાહ્યાભાઈ સ્વામી સ્કૂલ ફોર મેન્ટલી ડિસેબલડ ના સંચાલક તરીકે ફરજ બજાવતા નિલેશ પંચાલે એજયુકેટર તરીકે ઓન લાઈન પાંચ હજાર થી વધુ વેબીનાર એટેન્ડન્ટ કરી વર્લ્ડ રેકોર્ડ બુક ઓફ ઇન્ડિયા મા સ્થાન મેળવ્યુ છે.