
- ટાંકી સાફ કરવા ઉતરેલા 4 શ્રમિકના મોત
- પલસાણા- કડોદરા રોડ પરની રાજહંસ મીલમાં દુર્ઘટના
સુરતમાં ગૂંગળાઈ જવાથી 4 શ્રમિકના મોત થયા છે. ટાંકી સાફ કરવા ઉતરેલા 4 શ્રમિકના મોત નીપજ્યા છે. પલસાણા- કડોદરા રોડ પરની રાજહંસ મીલમાં દુર્ઘટના ઘટી છે. ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી કામગીરી હાથ ધરી હતી. ટાંકીમાંથી મૃતદેહ બહાર કાઢવા પ્રયાસો ફાયર દ્વારા હાથ ધરાયા હતા.
સુરતમાં 4 શ્રમિકાના મોત નીપજ્યા છે. પલસાણા- કડોદરા રોડ પર આવેલી રાજહંસ મીલમાં ટાંકી સાફ કરવા ઉતરેલા 4 શ્રમિકના શ્વાસ રુંધાયા. ટાંકી સાફ કરતી વખતે ગૂંગળાઈ જવાથી 4 શ્રમિકોના મોત થયા છે. દુર્ઘટાની જાણ થતા ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો. એકસાથે 4 કામદારના મોતથી સન્નાટો છવાયો છે. કામદારોની સુરક્ષા સામે પણ સવાલો ઉઠી રહ્યા છે.