પ્રાદેશિક સમાચાર

ઘોડદોડ-ઉમરા વચ્ચેનો રોડ બેસી ગયો

Surat Ghordaod-Umra News:

તાત્કાલિક કાર્યવાહી: સુરતના ઘોડદોડ અને ઉમરા વચ્ચેનો મુખ્ય માર્ગ બેસી જતાં તાત્કાલિક મનપાએ રોડ બંધ કરાવી દીધો છે.

સુરક્ષા માટે ઉપાય: મનપાએ સુરક્ષા માટે રસ્તા પર બેરીકેટ લગાવી દેવામાં આવ્યા છે.

ભવિષ્યની ભીતિ: રસ્તો ગમે ત્યારે ફરી બેસી શકે છે તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવી છે.

મનપાની કામગીરી પર પ્રશ્ન: મનપાની પ્રિ મોન્સૂનની કામગીરીની ખામીઓ આ ઘટનાથી છતી પડી છે.

લોકોમાં રોષ: સ્થાનિક લોકોમાં આ ઘટનાને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button