રાજનીતિ
સુરત લોકસભા માં આ વખતે જંગી બહુમતીથી ત્રિરંગો લહેરાવી આ ભાજપ ના ભ્રષ્ટશાસન નો અંત લાવવાનો સામૂહિક સંકલ્પ કર્યો.

સુરત લોકસભા માં આ વખતે જંગી બહુમતીથી ત્રિરંગો લહેરાવી આ ભાજપ ના ભ્રષ્ટશાસન નો અંત લાવવાનો સામૂહિક સંકલ્પ કર્યો.
૨૪ સુરત લોકસભા ની INDIA ગઠબંધન ના ઉમેદવાર નિલેશભાઈ કુંભાણીની જન આર્શીવાદ સભા સુરત ના વરાછા વિધાનસભા વિસ્તારમાં ચોકસી બજાર ,મિની બજાર ખાતે કરવામાં આવી.જેમાં આમઆદમીપાર્ટી ના યુવા નેતા ગોપાલભાઈ ઈટાલિયા , પાયલબેન સાકરીયા ( નેતા વિપક્ષ સુરત મહાનગરપાલિકા તેમજ ધર્મેશભાઈ ભંડેરી,મહેન્દ્રભાઈ નાવડીયા ,કાળુભાઈ લુણકી,કિશોરભાઈ બોરડ,અરવિંદભાઈ રાવણી,નાગજીભાઈ કોરાટ ( ઉપપ્રમુખ,ગુજરાત પ્રદેશ કિશાન સંગઠન),બાબુભાઈ નાડા,જગદીશભાઈ કેરાળા,, આપ),રૂપાલીબેન (વોર્ડ નં-2 પ્રમુખ સુરત), ,હરેશભાઈ દુધાત,હિમતભાઈ ધેટી,વિઠ્ઠલભાઈ (અમરેલી),લાખાભાઈ ગોજીયા અને INDIA ગઠબંધન ના આગેવાનો અને કાર્યકરો ઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા