Darshana Jardosh
-
ધર્મ દર્શન
રેલ્વે અને ટેક્સટાઇલ રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશે દીપમાળા અને રામ જ્યોત પ્રજ્વલિત કરી અયોધ્યા મંદિરમાં રામલલ્લાના બિરાજમાન થવાના ઉમંગ અવસરના સપરિવાર વધામણા કર્યા
સુરત:સોમવાર: અયોધ્યામાં ભગવાન શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના પાવન પર્વે રામમય બનેલા સમગ્ર દેશમાં દિપાવલી જેવો ઉત્સવ જોવા મળી રહ્યો…
Read More » -
ધર્મ દર્શન
સુરતના ગોપીપુરા પૌરાણિક અંબાજી મંદિરની સાફસફાઈ કરી સ્વચ્છતાનો સંદેશ આપતા કેન્દ્રીય રેલ્વે રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશ
સુરતઃશનિવાર: અયોધ્યામાં ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના પવિત્ર ઉત્સવને અનુલક્ષીને વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ તા.૧૪ થી ૨૨ જાન્યુ.-૨૦૨૪ સુધી…
Read More » -
ધર્મ દર્શન
કતારગામ કોમ્યુનિટી હોલ ખાતે કેન્દ્રીય રેલ્વે મંત્રી દર્શનાબેન જરદોશે રામલલ્લાની રંગોળીમાં રંગો પુર્યા
સુરતઃશુક્રવાર: અયોધ્યામાં ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પૂર્વે સુરતમાં રામમય વાતાવરણ સાથે રોજ-રોજ અવનવા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, ત્યારે કતારગામ…
Read More » -
રાજનીતિ
લાભાર્થીઓ સાથે મંત્રીશ્રીઓએ સંવાદ સાધ્યો: જરૂરિયાતમંદ લાભાર્થીઓને યોજનાઓનો લાભ લેવા પ્રેરિત કર્યા
સુરત:શુક્રવાર: છેવાડાના માનવી સુધી સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરવાના ઉદ્દેશથી ગામેગામ ફરી રહેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ…
Read More » -
લાઈફસ્ટાઇલ
‘હર ઘર રંગોળી સ્પર્ધા’ને ખૂલ્લી મૂકતા કેન્દ્રીય રેલ્વે અને ટેક્ષટાઈલ રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશ
સુરત:શુક્રવાર: આગામી દિવાળીના પાવન પર્વની ઉજવણીને વધુ ખાસ બનાવવા અમી ચેરિટેબલ ટ્રસ્ટ અને મોટા મંદિર યુવક મંડળના સંયુક્ત ઉપક્રમે તા.૯…
Read More » -
રાજનીતિ
સુરત માટે ગૌરવ ની વાત સામે આવી, G20 ની બેઠકમાં ભાગ લેવા આવેલા બાંગ્લાદેશનાં વડાપ્રધાન શેખ હસીનાને એરપોર્ટ પર વેલકમ કરવાની જવાબદારી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરતનાં સાંસદ અને રેલવે-ટેક્સટાઇલ રાજયમંત્રી દર્શના જરદોષ ને સોંપી.
સુરત માટે ગૌરવ ની વાત સામે આવી G20 ની બેઠકમાં ભાગ લેવા આવેલા બાંગ્લાદેશનાં વડાપ્રધાન શેખ હસીનાને એરપોર્ટ પર વેલકમ…
Read More » -
દેશ
હર ઘર તિરંગા પદયાત્રામાં કેન્દ્રીય રેલ્વે રાજ્યમંત્રી અને સાંસદ શ્રીમતી દર્શનાબેન જરદોશ, ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ, સાંસદશ્રી સી.આર.પાટીલની પ્રેરક ઉપસ્થિતિ
તિરંગો આપણું માન, દેશનું સ્વાભિમાન’ સુરત મહાનગરપાલિકા દ્વારા ઉધના બસ સ્ટેશનથી દક્ષેશ્વર મહાદેવ મંદિર સુધી યોજાયેલી ભવ્ય ‘તિરંગા પદયાત્રા’માં છલકાયો…
Read More »