ધર્મ દર્શન
-
અયોધ્યામાં આધ્યાત્મિકતા અને વિજ્ઞાનનો અદભૂત સંગમ આવતી કાલે પ્રભુ શ્રીરામનું સુર્ય તીલક
આજરોજ અયોધ્યામાં રામલ્લા પર સૂર્ય તિલકનો અદ્ભુત નજારો જોવા મળશે જ્યારે રામ નવમીના દિવસે બપોરે 12 વાગ્યે શ્રી રામનો જન્મ…
Read More » -
રામનવમીની અનુસંધાને નિકળનાર શોભાયાત્રાઓના રૂટ ઉપર આધુનિક ટેક્નોલોજી સાથેનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યામાં આવશે
રામનવમીની અનુસંધાને નિકળનાર શોભાયાત્રાઓના રૂટ ઉપર આધુનિક ટેક્નોલોજી સાથેનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યા બાબત. પોલીસ કમિશ્નરશ્રી અનુપમ સિંહ ગહલૌત…
Read More » -
દુર્ગા અષ્ટમીને લઈ ભરથાણા ગામ ખાતે મંછાદેવી માતાના મંદિર પુજા અર્ચના સહિતનુ આયોજન કરાયુ હતું.
દુર્ગા અષ્ટમીને લઈ ભરથાણા ગામ ખાતે મંછાદેવી માતાના મંદિર પુજા અર્ચના સહિતનુ આયોજન કરાયુ હતું. સુરતના કોસાડ રોડ પર…
Read More » -
તા. ૨૩મીના રોજ હનુમાન જયંતિ એ દંડકવન આશ્રમ માં ૧૧૦૦ કુંડીયવિશ્ર્વ શાંતિ મહાયજ્ઞ
ગુજરાત વિહંગમ યોગ સંત સમાજના સહયોગથી તા. ૨૩મીના રોજ હનુમાન જયંતિ એ દંડકવન આશ્રમ માં ૧૧૦૦ કુંડીયવિશ્ર્વ શાંતિ મહાયજ્ઞ સદગુરુ…
Read More » -
રાજસ્થાની સમાજ દ્વારા ઉધના ભીડભંજન મહાદેવ મંદિર ખાતે ગણગોર નો કાર્યક્રમ યોજાયો
સુરત: ઉધના ભીડ ભંજન મહાદેવ મંદિર ખાતે રાજસ્થાની સમાજ દ્વારા ગણગૌર ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સવારથી…
Read More » -
ઈદ ઉલ ફિત્રની નમાઝ બાદ ઈદ મુબારક શુભકામનાઓ પાઠવી
ઈદ ઉલ ફિત્રની નમાઝ બાદ ઈદ મુબારકની શુભકામનાઓ પાઠવી સમગ્ર દેશભરમાં આજે મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ-ઉલ-ફીત્ર (રમઝાન ઈદ)ની ઉજવણી ઉત્સાહ…
Read More » -
વાગડભૂમિની કથાનું સમાપન,આગામી-૯૩૪મી રામકથા ખાંડા(ધરમપુર)થી ચૈત્ર નવરાત્રિ ૯ એપ્રિલથી આરંભાશે.
વાગડભૂમિની કથાનું સમાપન,આગામી-૯૩૪મી રામકથા ખાંડા(ધરમપુર)થી ચૈત્ર નવરાત્રિ ૯ એપ્રિલથી આરંભાશે. નવમા દિવસે ઉપસંહારક કથા અગાઉ મનોરથી પ્રવિણભાઈ તન્ના તરફથી સમગ્ર…
Read More » -
વિશાલ શ્રી શ્યામ ભજન સંધ્યા આજે
વિશાલ શ્રી શ્યામ ભજન સંધ્યા આજે બાબા શ્યામના ફાલ્ગુન મેળા નિમિત્તે રવિવારે શ્રી શ્યામ પરિવાર દ્વારા વિશાળ શ્રી શ્યામ…
Read More » -
જિલ્લા પંચાયતની સ્માર્ટ શાળા થકી વિદ્યાર્થીઓને સ્માર્ટ શિક્ષણ પ્રાપ્ત થશેઃ જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિનીબેન પટેલ
સુરતઃગુરૂવારઃ જિલ્લા પંચાયત સુરત દ્વારા આયોજિત સુરત જિલ્લા પંચાયત શિક્ષણ સંચાલિત પ્રાથમિક શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓને બારડોલી તાલુકાના BAPS સ્વામિનારાયણ મંદિર,…
Read More » -
દિવ્ય,ભવ્ય,નવ્ય નૂતન રામજન્મભૂમિ રામમંદિરમાં બિરાજમાન રામલલ્લાનાં અલૌકિક સાંનિધ્યમાં શ્રીધામ અયોધ્યાથી ૯૩૨મી રામકથાનો મંગલ આરંભ
માનસ રામમંદિર મહેશ એન.શાહ દિ-૧.તા-૨૪ ફેબ્રુઆરી.ક્રમ-૯૩૨ દિવ્ય,ભવ્ય,નવ્ય નૂતન રામજન્મભૂમિ રામમંદિરમાં બિરાજમાન રામલલ્લાનાં અલૌકિક સાંનિધ્યમાં શ્રીધામ અયોધ્યાથી ૯૩૨મી રામકથાનો મંગલ આરંભ…
Read More »