
તા. 13 જુલાઈ 2024 ના શનિવારે સવારે 10-00 કલાકે “રામનાથ મહાદેવ મંદિર”, તાપી નદી ઓવારા, મોદી મહોલ્લો, અશ્વિનીકુમાર-ગૌશાળા, સુરતમાં આયોજિત થશે.
આ મહોત્સવમાં સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ધનસુખભાઈ રાજપુત, અને કાર્યકર્તાઓ વિપુલ ઉધનાવાલા અને દિનેશ સાવલીયા આપેલા છે.