ગુજરાત
રાજકોટ અગ્નિકાંડઃ મૃતકોને શ્રદ્ધાજંલિ

રાજકોટ અગ્નિકાંડઃ મૃતકોને શ્રદ્ધાજંલિ
।। राम ।।
રાજકોટમાં આજે સાંજે એક ગેઈમ ઝોનમાં આગ લાગી હતી અને તેમાં પ્રાપ્ત માહિતી અનુસાર ૨૪ લોકોનાં મોત નિપજયા છે. પૂજ્ય મોરારીબાપુ આ દુઃખદ ઘટના બની છે ત્યારે એમની સંવેદના વ્યક્ત કરી છે. માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલિ પાઠવી છે અને તેમના પરિવારજનોને દિલસોજી પાઠવી છે.