Uncategorized

રાજા-મહારાજાઓને કોંગ્રેસના શાસનમાં જે અનુભવ થયા એનાથી એ લોકો કોંગ્રેસથી દૂર થયા: પાટીલ

રાજા-મહારાજાઓને કોંગ્રેસના શાસનમાં જે અનુભવ થયા એનાથી એ લોકો કોંગ્રેસથી દૂર થયા: પાટીલ

સી આર પાટીલે વધુ પ્રહાર કરતાં જણાવ્યું છે કે કે રાજા મહારાજાઓને પણ કોંગ્રેસના સાશનમાં જે અનુભવ થયા છે. એનાથી એ લોકો કોંગ્રેસથી દૂર પણ થયા છે.અને આજે આ સિવાયના નિવેદના હતા કે એક એક વ્યક્તિ નો સર્વે કરીશુંજે પૈસા આવશે અમે લોકોમાં વહેચી દઈશું. કોઈ વ્યક્તિ પોતે મહેનત કરે બચત કરે અને એ બચત બિન અધિકૃત લોકોને આપી દેવાની વાત કરો. મુસ્લિમ લોકો અને ઘુસપેટિયા ને આપી દેવાની વાત કરો. એ સાખી લેવામાં આવશે નહીં. રાજા મહારાજા માટે પણ રાહુલે કહ્યું છે કે જમીન લઈ લે છે એમાં કોંગ્રેસ સ્પષ્ટ કહી રહ્યા છે. એમાં કોંગ્રેસ જમીન હડપવાનું કામ વર્ષો

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button