શિક્ષા

અર્ચના વિદ્યાનીકેતન શાળાના વિદ્યાર્થીઓ મેળવ્યા ત્રણ વિષયમાં 100 માંથી 100 ગુણ મેળવીને મેળવ્યો A1 ગ્રેડ

અર્ચના વિદ્યાનીકેતન શાળાના વિદ્યાર્થીઓ મેળવ્યા ત્રણ વિષયમાં 100 માંથી 100 ગુણ મેળવીને મેળવ્યો A1 ગ્રેડ

વરાછા કમલ પાર્ક સ્થિત અર્ચના વિદ્યાનિકેતન શાળાના વિદ્યાર્થી ઓ એ યોગ્ય માર્ગદર્શન અને આયોજન પૂર્વકની મહેનતને કારણે એ વન ગ્રેડ મેળવેલ છે વાલીશ્રી નો સહકાર શિક્ષકો નું યોગ્ય માર્ગદર્શન અને વિદ્યાર્થીઓની ખંત પૂર્વકની મહેનત આજે ખરેખર વિદ્યાર્થીઓનો રીઝલ્ટ શ્રેષ્ઠ મેળવવા માટે જવાબદાર સાબિત થઈ છે.. આ તકે શાળાના ટ્રસ્ટી શ્રી ડો. ધીરુભાઈ પરડવા આચાર્ય શ્રી ડો. રજિતા બેન તુમ્મા તેમજ શાળાના નિયામક શ્રી ડો. ચંદુભાઈ ભાલીયા એ વિદ્યાર્થીઓને અભિનંદન આપીને પ્રોત્સાહિત કર્યા હતા. રીઝલ્ટ પરથી એ તો ચોક્કસ કહી શકાય કે અભ્યાસ માટે સુવિધા નહીં પરંતુ યોગ્ય માર્ગદર્શન અને વિદ્યાર્થીની મહેનત જ રીઝલ્ટ લઈ આવી શકે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button