Latestnews
-
પ્રાદેશિક સમાચાર
અવિરત વરસાદને પગલે ઝરણાઑ સોળે કળાએ ખીલી ઊઠ્યા
Dang News: ડાંગ જિલ્લામાં ઉપરવાસ વરસાદ ના પગલે નાના મોટા ઝરણાઓમા નવાનીર નિકળતા સોળે કળાએ ખીલી ઉઠ્યા હતા. ડાંગ જિલ્લાના…
Read More » -
પ્રાદેશિક સમાચાર
સાપ’ના ઉતારા પરથી નામ પડ્યું ‘ સાપતારા
Saputara News: વધઈ તા 2 રાજ્યનું એક્માત્ર ગિરિમથક સાપુતારાનું નામ સર્પાકાર માર્ગોને કારણે નહીં, પરંતુ સાપોની નગરી એટલે કે સાપ…
Read More » -
ક્રાઇમ
ડીંડોલીમાં મળસ્કે ઘરમાં ઘૂસી અજાણ્યાનો દંપતિ પર હુમલો
Surat News: સુરતના ડીંડોલી વિસ્તારની ડ્રિમવિલા સોસાયટીમાં આજે મળસ્કે એક ઘરમાં ઘુસી અજાણ્યાએ દંપતી ઉપર જીવલેણ હુમલો કરતા પોલીસ દોડતી…
Read More » -
પ્રાદેશિક સમાચાર
ઉપરવાસમાં ભારે વરસાદ પડતાં ખાડીઓ બે કાંઠે વહેતી થઈ
Surat news: સુરત મહાનગર પાલિકાના વિવિધ નવ ઝોનોમાં કુલ પાંચ ખાડીઓ આવેલી છે. આ પાંચ ખાડીઓ પૈકી મોટાભાગની ખાડીઓ ભયજનક…
Read More » -
પ્રાદેશિક સમાચાર
સુરતમાં વરસાદે ખોલી તંત્રની પોલ
Surat Katargam News: બે દિવસના વરસાદ બાદ રસ્તા પર મોટા મોટા ખાડા પડ્યા સુરત ના કતારગામ અમરોલી ને જોડતા રોડ…
Read More » -
પ્રાદેશિક સમાચાર
સુરતમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો
Surat Athawalines News: મોડી રાતથી અવિરતપણે વરસાદ પડતા અનેક સ્થળો પર વૃક્ષ ધરાશાઈ કડાકા ભડાકા સાથે મોડી રાતથી સુરતમાં વરસાદી…
Read More » -
પ્રાદેશિક સમાચાર
સુરતમાં રોષ વ્યક્ત થયો છે કારણ કે વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ સંસદ ભવનમાં હિન્દુ ધર્મ અંગે આપેલા નિવેદન કર્યો છે.
Surat Umara News: આ નિવેદન માટે સુરતમાં આવેલા લોકોનો આક્રોશ મૂલ્યાંકન થયો છે. અને રાહુલ ગાંધી વિરુદ્ધ કાર્યવાહી કરવા ઉમરા…
Read More » -
ક્રાઇમ
આંતરરાજ્ય ગુના આચરતો છારા ગેંગ નો મુખ્ય સાગરીત સુરત ક્રાઈમ બ્રાન્ચ ના હાથે ઝડપાયો
Surat News: અબ્દુલ ઉર્ફે પીરઅલી શેખ સુરત અને વડોદરાના ચાર ગુનામાં વોન્ટેડ હતો સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા નાનપુરા ખાતેથી આ મુખ્ય…
Read More » -
ધર્મ દર્શન
આ વર્ષે પણ લંકા વિજય હનુમાન મંદિર દ્વારા ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે
Surat Aamroli News: અષાઢી બીજના રોજ સુરતમાંથી અમરોલી લંકા વિજય હનુમાન મંદિરેથી જગન્નાથ ભગવાનની રથયાત્રા નું આયોજન કરવામાં આવે છે રથયાત્રા…
Read More » -
વ્યાપાર
વિકસીત ભારતની યાત્રામાં અદાણી ફાઉન્ડેશન આશાનું કિરણ શિક્ષણ, હેલ્થકેર અને સ્કીલ ડેવલપમેન્ટ થકી લાખો લોકોને લાભ
Surat News:વિકસીત ભારતની યાત્રામાં સકારાત્મક પરિવર્તન માટે ( Adani Foundation )અદાણી ફાઉન્ડેશન આશાના કિરણ સમાન બની ગયું છે. દેશના 19…
Read More »