ધર્મ દર્શન

આ વર્ષે પણ લંકા વિજય હનુમાન મંદિર દ્વારા ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે

Surat Aamroli News: અષાઢી બીજના રોજ સુરતમાંથી અમરોલી લંકા વિજય હનુમાન મંદિરેથી જગન્નાથ ભગવાનની રથયાત્રા નું આયોજન કરવામાં આવે છે

રથયાત્રા ને લઈને મંદિરમાં જોર સોર થી તૈયારીઓ કરવામાં આવી રહી છે

રથયાત્રાના ભાગરૂપે આજે પ્રસાદી તૈયાર કરવાના ભાગરૂપે મગ સાફ કરવામાં આવ્યા હતા

ભગવાન જગન્નાથની રથયાત્રામાં 50 મણ મગની પ્રસાદી લોકોને આપવામાં આવશે

અત્યારે આજે મંદિરમાં ભાવિ ભક્તો દ્વારા મગની સાફ કરવામાં આવી હતી

લંકા વિજય મહિલા મંડળ દ્વારા ભગવાન જગન્નાથની રથયાત્રામાં પ્રસાદીમાં ઉપયોગમાં લેનારા મગને સાફ કરવામાં આવ્યા હતા

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button