ગુજરાત

સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિનો કાર્યક્રમ: ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારને ઉજાગર કરતા ખાડા પડેલા લાભેશ્વર ચોકનું રોપણ

Surat News: આજ રોજ સુરત શહેર જિલ્લા કોંગ્રેસ (Congress) સમિતિ ના દિનેશભાઈ (Dinesh bhai) સાવલિયા સુરેશભાઈ (Suresh bhai) સુહાગીયા, નિલેશભાઈ (Nilesh bhai) ડોંડા, દીપક હડિયા, ચેતનભાઇ (Chetan bhai) રાદડિયા દ્વારા કરંજ વિસ્તારમાં આવેલ લાભેશ્વર ચોક ખાતે જે ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારને ઉજાગર કરતા ખાડા પડેલા છે જે લોકોને ત્રાસદાયી થાય છે એવા ખાડા ની અંદર આજરોજ ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચાર ના ચિહ્ન એવા કમળનું રોપણ કરી અને તાત્કાલિક ધોરણે ખાડા નું પુરાણ થાય તેવો સંદેશો શાસકોને આપવા માટે કાર્યક્રમ કરવામાં આવેલ

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button