ધર્મ દર્શન

ભગવાન જગન્નાથનો રથ સાકાર કરવાની કામગીરી શરૂ

Surat News: આગામી તા. ૭મી જુલાઈના રોજ અષાઢી બીજ નિમિત્તે યોજાનારી ભગવાન જગન્નાથની રથયાત્રાના આયોજન માટે જહાંગીરપુરા સ્થિત ઈસ્કોન મંદિર દ્વારા ભગવાન જગન્નાથનો રથ સાકાર કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button