ધર્મ દર્શન
ભગવાન જગન્નાથનો રથ સાકાર કરવાની કામગીરી શરૂ

Surat News: આગામી તા. ૭મી જુલાઈના રોજ અષાઢી બીજ નિમિત્તે યોજાનારી ભગવાન જગન્નાથની રથયાત્રાના આયોજન માટે જહાંગીરપુરા સ્થિત ઈસ્કોન મંદિર દ્વારા ભગવાન જગન્નાથનો રથ સાકાર કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.