Minister of State for Forest and Environment Mukeshbhai Patel
-
ધર્મ દર્શન
વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ ઓલપાડ તાલુકાના સરસ ગામે રામજી મંદિરમાં સફાઈ અભિયાનમાં જોડાયા
સુરતઃસોમવારઃ અયોધ્યામાં ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના પવિત્ર ઉત્સવને અનુલક્ષીને વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ તા.૧૪ થી ૨૨ જાન્યુ.-૨૦૨૪ સુધી…
Read More » -
કૃષિ
ઓલપાડ તાલુકાના વેલુક ગામે આવી પહોંચેલી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું સ્વાગત કરતા વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ
સુરત:શનિવાર: છેવાડાના માનવી સુધી સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરવાના ઉદ્દેશસહ ગામેગામ ફરી રહેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ…
Read More » -
કૃષિ
વન અને પર્યાવરણ રાજ્યમંત્રીશ્રી મુકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં ઓલપાડ તાલુકાના કમરોલી ગામે આવી પહોંચેલી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નું ભવ્ય સ્વાગત
સુરતઃશુક્રવાર: કેન્દ્ર સરકાર અને રાજય સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના ગ્રામજનો સુધી પહોંચે તેવા આશયથી સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કમરોલી…
Read More » -
ગુજરાત
કોબા દૂધ ઉત્પાદન સહકારી મંડળી દ્વારા આયોજિત પશુ મેળાની મુલાકાત મંત્રીશ્રીએ લીધી
વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે ઓલપાડ તાલુકાના કોબા દૂધ મંડળી ખાતે ૧૯.૧૪ લાખના ખર્ચે ૪૦ કિલોવોટના રૂફટોપ સોલાર…
Read More » -
રાજનીતિ
-
દેશ
હર ઘર તિરંગા પદયાત્રામાં કેન્દ્રીય રેલ્વે રાજ્યમંત્રી અને સાંસદ શ્રીમતી દર્શનાબેન જરદોશ, ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ, સાંસદશ્રી સી.આર.પાટીલની પ્રેરક ઉપસ્થિતિ
તિરંગો આપણું માન, દેશનું સ્વાભિમાન’ સુરત મહાનગરપાલિકા દ્વારા ઉધના બસ સ્ટેશનથી દક્ષેશ્વર મહાદેવ મંદિર સુધી યોજાયેલી ભવ્ય ‘તિરંગા પદયાત્રા’માં છલકાયો…
Read More » -
કૃષિ
‘મેરી મિટ્ટી, મેરા દેશ’ અભિયાનની પૂર્વતૈયારી માટે વન અને પર્યાવરણ રાજ્યમંત્રીશ્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને તલાટી-સરપંચો સાથે બેઠક યોજાઈ
ઓલપાડ વિધાનસભામાં ‘મેરી મિટ્ટી, મેરા દેશ’ અભિયાનને સફળ બનાવવા અને જનભાગીદારી સુનિશ્ચિત કરવા આયોજન કરાયું ઓલપાડ વિધાનસભામાં ૧૦ સ્માર્ટ આંગણવાડી…
Read More » -
કૃષિ
ઓલપાડના મોર ગામે સમુદ્રના ખારા પાણીને પીવાલાયક શુદ્ધ મીઠું પાણી બનાવવાના ડિસેલિનેશન પ્લાન્ટનું લોકાર્પણ કરતા અને વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ
ઓલપાડ તાલુકાના કાંઠા વિસ્તારના તમામ ૨૮ જેટલા ગામોમાં ડિસેલિનેશન પ્લાન્ટ ઉભા કરાશે: પીવાના પાણીની ઉત્તમ સુવિધા ઉભી થશે: વન અને…
Read More »