#trending
-
રાજનીતિ

પ્રધાનમંત્રી મોદી Narendra Modi અને રશિયાન પ્રમુખ પુતિન વચ્ચે દ્વિપક્ષીય મંત્રણાઓ પર ચર્ચા કરવા માટે મોસ્કોમાં બેઠક યોજવામાં આવી રહી છે
National News: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી Narendra Modi અને રશિયાન પ્રમુખ વ્લાદિમીર પુતિન Vladimir Putin વચ્ચે 9 જુલાઈના દિવસે મોસ્કોમાં સંદેશ…
Read More » -
ગુજરાત

મુખ્ય પાક માટે થતો ખર્ચ સહપાકોમાંથી લેવો અને મુખ્ય પાક બોનસના રૂપમાં મેળવવો તે જ સાચા અર્થમાં પ્રાકૃતિક કૃષિ
Surat News: પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર દ્વારા વિશેષ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જેથી વધુ ને વધુ…
Read More » -
ધર્મ દર્શન

૧૫મા શ્રીદ્વારકાધીશ કાંકરોલી નરેશ તરીકે ડૉ. વાગીશકુમારજીને ઘોષિત કરવામાં આવ્યા
• વૈષ્ણવોમાં નવા રાજા મળ્યાનો અનેરો આનંદ જોવા મળ્યો • પરંપરાગત મંદિરના મુખ્યાએ રાજતિલક કરી ગાદીપતિ તરીકે બિરાજમાન કર્યા નવા…
Read More » -
આરોગ્ય

કેળના પાન પર જમો અને જમાડો
કેળના પાન પર જમો અને જમાડો શું તમે જાણો છો કે કેળાના પાનની અંદર વિશેષ એન્ટિ બેક્ટેરિયલ ગુણ હોય છે.…
Read More » કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-સુરત દ્વારા માંડવી રાઈસ મિલ ખાતે શિયાળુ જુવારની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિની તાલીમ તથા કિસાન ગોષ્ઠિ યોજાઈ
સુરત:શુક્રવાર: કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, સુરત દ્વારા માંડવી રાઈસ મિલ ખાતે નવસારી કૃષિ યુનિવર્સિટીના નિયામકશ્રી ડો.નિકુલસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં શિયાળુ જુવારની વૈજ્ઞાનિક…
Read More »-
શિક્ષા

૫ સપ્ટેમ્બર- શિક્ષક દિન’ સ્ત્રીઓ માટે પથદર્શક પી.એચ.બચકાનીવાલા શાળાના આચાર્ય ડૉ.રીટાબેન ફૂલવાળા: ‘શ્રેષ્ઠ શિક્ષિકા’નું રાષ્ટ્રીય સન્માન
રાજ્યભરમાંથી આચાર્ય ડૉ.રીટાબેન સહિત અન્ય એક શિક્ષકને ‘શિક્ષક દિન’ના અવસરે રાષ્ટ્રપતિના હસ્તે પુરસ્કાર મળશે ‘સાચા પરિશ્રમનું ફળ ઈશ્વર હંમેશા આપે…
Read More » -
શિક્ષા

પાંચમી સપ્ટેમ્બર એટલે શિક્ષક દિનઃ શિક્ષણની જ્ઞાન ગંગોત્રીમાં નવો ઉજાસ પાથરતા મહુવાની વાઘેશ્વર પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક મિલનભાઇ પટેલ
‘‘શિક્ષક કભી સાધારણ નહીં હોતા” ચાણક્યનું વાક્યને વળગી હંમેશા પ્રયત્નશીલ બની શૈક્ષણિક કાર્ય કરતાં શિક્ષક મિલનભાઇ પટેલ વાઘેશ્વર પ્રાથમિક શાળાને…
Read More » -
લોક સમસ્યા

અઠવાલાઈન્સ ખાતે ગૃહરાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને “સાયબર સંજીવની ૨.૦” જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો
શિક્ષણ અને પોલિસ વિભાગ સાથે મળીને સાયબર ક્રાઈમ અંગે વિદ્યાર્થીઓને જાગૃત્ત કરશે શિક્ષકો ૬૦ મિનિટના લેક્ચરમાં ૫ મિનિટ સાયબર ક્રાઈમ…
Read More » -
શિક્ષા

દર શનિવારે ઓડિયો-વિઝ્યુઅલ માધ્યમથી થતા હનુમાન ચાલીસાના પાઠ દ્વારા બાળકોમાં આધ્યાત્મિકતાનું સિંચન કરવાની પહેલ, કામરેજ તાલુકાની રામકબીર માધ્યમિક સ્માર્ટ શાળા
તા.૫ સપ્ટેમ્બર: શિક્ષક દિવસ ભણતરની સાથે બાળકોની રમત-ગમત અને કળા- કૌશલ્યની પ્રતિભાને નિખારવાની એકસમાન તક આપે છે રામકબીર શાળા આ…
Read More » -
ધર્મ દર્શન

પર્વ આડે પળોજણ: જન્માષ્ટમીએ તિથિ અને નક્ષત્રનો વિચિત્ર સંયોગ
૬ સપ્ટે.એ સ્માર્ત અને ૭મીએ વૈષ્ણવોની જન્માષ્ટમી, ૭મીએ જ કૃષ્ણ જન્મોત્સવ ઉજવાશે ગુરુવારે રાત્રિએ ૧૨ વાગ્યે રોહિણી નક્ષત્ર, આઠમની તિથી…
Read More »








