ધર્મ દર્શન
-
શ્રી સોમનાથ જ્યોતિલિંગની કથા
શ્રી સોમનાથ જ્યોતિલિંગની કથા સોમ એટલે ચંદ્ર અને ચંદ્રે જે જગ્યાએ નાથ કહીને ભગવાન શિવનું તપ કર્યું અને ભગવાન શિવ…
Read More » -
વેમાર મુકામે કલાત્મક હિંડોળા દર્શનાર્થે મુકાયા
વેમાર મુકામે અનુપમ મિશન મોગરીના તાબાનું શ્રી અક્ષર પુરુષોત્તમ ભગવાન ,શ્રી સ્વામિનારાયણ મંદિર આવેલ છે, દર વર્ષની જેમ ચાલુ વર્ષે…
Read More » -
આગામી પાંચ ઓગસ્ટથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ
આગામી પાંચ ઓગસ્ટથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ શ્રી ગજાનન આશ્રમ માં દરેક પ્રકારના સાત્વિક અને ધાર્મિક અનુષ્ઠાન પૂજા પાઠ દરેક…
Read More » -
28 જૂલાઈ, “માતા-પિતા દિવસ”
ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહિ અગણિત છે ઉપકાર એના, એ કદી વિસરશો નહિ દર વર્ષે જુલાઇ મહિનાનાં…
Read More » -
ડાંગ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ તરીકે ઓળખાતું બિલમાળ તુલસીંગઢ ધામ ખાતે ગુરુ પૂર્ણિમા નિમિતે હજ્જારો ભાવિક ભક્તો ઉમટી પડ્યા હત
Dang: દક્ષિણ ગુજરાતનું બઘેશ્વર ધામ ગણાતું બિલમાળ તુલસીંગઢ ખા રવિ , સોમ , અને મંગળવારે દરબાર યોજી અનેક દીનદુઃખિયા ઓ…
Read More » -
વરાછા વિસ્તારની અંદર પણ તારદેવી માતાના મંદિરને ડેમોલિશન કરવા માટેની નોટિસ ફટકારવામાં આવી છે જેથી તમામ સ્થાનિક દેવીપુજક સમાજ એકત્રિત થઈને તેનો વિરોધ નોંધાવી રહ્યા છે.
સુરત શહેરમાં વિવિધ ઝોન ની અંદર ડેવલપમેન્ટના કામમાં નડતરરૂપ થતા ધાર્મિક સ્થળોને દૂર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે લગભગ તમામ…
Read More » -
ડાંગ જિલ્લાના પ્રવેશદ્વાર વઘઈ તેમજ વાંસદા નગર માં કોમી એકતા સાથે મોહરમની મુસ્લિમ બિરાદરોએ ઉજવણી કરી
Dang News: ડાંગ જિલ્લાના પ્રવેશ દ્વાર વઘઇનગર તથા વાંસદા Vansada તાલુકા નાં વાંસદા નગર Vansada Nagar ખાતે કોમી એકતા સાથે મહોરમ પર્વ…
Read More » -
ચાતુર્માસની કથા અને પાળવાના નિયમો
ચાતુર્માસમાં વર્ષના ચાર મહિના આવે છે શ્રાવણ ભાદરવો આસો અને કારતક.ચાલુ વર્ષે ચાતુર્માસ (chatrama)તા.૧૭-૦૭-૨૦૨૪ થી ૧૫-૦૭-૨૦૨૪ દરમ્યાન આવે છે.આજે આપણે…
Read More » -
મંદીર શબ્દમાં મન અને દરની સંધિ છે
મંદીર શબ્દમાં મન અને દરની સંધિ છે એટલે કે મનનું દ્વાર.જ્યાં જઇને અમે અમારા મનનું દ્વાર ખોલીએ છીએ તે સ્થાનને…
Read More »
