ધર્મ દર્શન
-
શું તમે તમારા પૂર્વજોની વંશાવળી, ગોત્ર, કુલદેવી, કુલદેવતા શોધી રહ્યા છો? તો તમારી સર્ચનું સમાધાન “કુલવૃક્ષ” પાસે છે
કુલવૃક્ષ વંશાવળીનું ગ્લોબલ પ્લેટફોર્મ છે, જેના ડિજિટલ એકાઉન્ટ થકી તમારા પરિવાર, પૂર્વજો, ગોત્ર, કુલ સહિતનો ડેટા એક જ ક્લિક પર…
Read More » -
વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વિશાળ રેલીનું આયોજન
Surat News: સુરતના સાંજના વિશાળ ક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વિશાળ રેલી આયોજન થયું. આ રેલીમાં સુરતના પ્રમુખ મહાન સંતો…
Read More » -
સુરત શહેરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા સાથે જુલાઇ ૭ના દિવસ પોલીસ બંદોબસ્ત અને સર્વેલન્સની યોજના જાહેર કરવા માટે પ્રેસ કોન્ફરન્સ યોજાયી છે
Surat News: જુલાઇ ૭ના દિવસ સુરત શહેરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજવામાં આવશે. પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોતે આ વિશે પ્રેસ કોન્ફરન્સ…
Read More » -
રોટરી ક્લબ ઓફ અંકલેશ્વરનો 48 મો પદગ્રહણ સમારંભ યોજવામાં આવ્યો
Surat Ankleshwar News: સામાજિક સેવા ક્ષેત્રે કાર્યરત અંકલેશ્વરનો 48 ગ્રહણ સમારંભ ગુમાનદેવ મંદિરનાં મહંત શ્રી મનમોહનદાસજીનાં અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો.…
Read More » -
આ વર્ષે પણ લંકા વિજય હનુમાન મંદિર દ્વારા ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે
Surat Aamroli News: અષાઢી બીજના રોજ સુરતમાંથી અમરોલી લંકા વિજય હનુમાન મંદિરેથી જગન્નાથ ભગવાનની રથયાત્રા નું આયોજન કરવામાં આવે છે રથયાત્રા…
Read More » -
રાપરમાં 70મો મેગા નેત્ર યજ્ઞ: સદગુરુ રણછોડરાયજી ચેરીટેબલ ટ્રસ્ટ અને શ્રી લોહાણા મહાજનના સંયુક્ત ઉપક્રમે આયોજિત
Rajkot News: રાપર શ્રી રવિભાણ સંપ્રદાય દરિયાસ્થાન મંદિર (Darya Sthan Temple) તથા શ્રી લોહાણા મહાજન રાપરના સંયુક્ત ઉપક્રમે 70મો મેગા…
Read More » -
ભગવાન જગન્નાથનો રથ સાકાર કરવાની કામગીરી શરૂ
Surat News: આગામી તા. ૭મી જુલાઈના રોજ અષાઢી બીજ નિમિત્તે યોજાનારી ભગવાન જગન્નાથની રથયાત્રાના આયોજન માટે જહાંગીરપુરા સ્થિત ઈસ્કોન મંદિર…
Read More » -
નહેરુ યુવા કેન્દ્ર સુરત અને ઓલપાડ વહીવટી તંત્ર દ્વારા યોગ નિદર્શન કાર્યક્રમ યોજાયો
સુરતઃ નેહરુ યુવા કેન્દ્ર સુરત અને વહીવટી વિભાગ ઓલપાડના સંયુક્ત ઉપક્રમે સ્તેનેશ્વર મહાદેવ મંદિર તેના ગામ ઓલપાડ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસના…
Read More » -
વિશ્વ પર્યાવરણ દિવસે પૂજ્ય મોરારી બાપૂએ પંચ તત્વોની સુરક્ષા માટે વૃક્ષારોપનું આહ્વાન કર્યું
આજે 05 જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ પ્રસંગે પ્રસિદ્ધ આધ્યાત્મિક ગુરૂ અને રામચરિત માનસના પ્રચારક પૂજ્ય મોરારી બાપૂએ પર્યાવરણની સુરક્ષા…
Read More » -
શ્રી મારીઅમ્મા માતાજીની સાલગીરા નિમિતે તમિલ સેવા સમાજ મંડળ દ્વારા વરાછા વિસ્તારમાં આવેલ સિધ્ધકુટીર મહાદેવના મંદિર ખાતે મોટી સંખ્યામાં તમિલ સમાજના લોકો દ્વારા છેલ્લા 25 વર્ષથી માતાજીની સાલગીરીની ભવ્ય ઉજવણી
શ્રી મારીઅમ્મા માતાજીની સાલગીરા નિમિતે તમિલ સેવા સમાજ મંડળ દ્વારા વરાછા વિસ્તારમાં આવેલ સિધ્ધકુટીર મહાદેવના મંદિર ખાતે મોટી સંખ્યામાં તમિલ…
Read More »