ધર્મ દર્શન

સાળંગપુરધામમાં હનુમાનજયંતીનિમિત્તે દાદાને ઓર્કિડના ફુલૌનો દિવ્ય શણગાર

સાળંગપુરધામમાં હનુમાનજયંતીનિમિત્તે દાદાને ઓર્કિડના ફુલૌનો દિવ્ય શણગાર

સ્વામિનારાયણ સવારે મંદિર શણગાર આરતી પૂજારી ધર્મકિશોર આજે દાદાને કરાયેલાં શણગાર વિશે વાત કરતાં પૂજારી

વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સ ા ળંગ પુ ર ધ ા મ શ્રી કષ્ટ ભં જ ન દેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદ ા સ (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસ સ્વામીના માર્ગદર્શનથી તારીખ 22 એપ્રિલ 2024ને સોમવારના રોજ શ્રીકષ્ટભંજનદેવ ધર્મકિશોર સ્વામીએ જણાવ્યું કે, “આજે દાદાને 2400 કિલો મહારાષ્ટ્રની રત્નાગીરી કેરીનો મહાઅન્નકૂટ ધરાવાયો છે. કેરીના અન્નકૂટ આરતી કોઠારી વિવેકસાગરદાસ સ્વામી દ્વારા કરવામાં આવેલ તથા મહારાષ્ટ્રથી કુલ 120 કિલો રત્નાગીરી કેરી આવી હતી. આ રત્નાગીરી કેરીના એક હનુમાનજી દાદાને રંગબેરંગી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. બોક્સમાં સાડા ચાર કે, પાંચ ડઝન ઓર્કિડ ફુલોનો દિવ્ય શણગાર કરી જેના દર્શન આરતીનો લાભ હજારો કેરી છે. આ કેરી ભક્તોને પ્રસાદમાં મહારાષ્ટ્રની રત્નાગીરી કેરીનો ભવ્ય હરિભક્તો લઈ ધન્યતા અનુભવી આપવામાં આવશે.”

કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને મહારાષ્ટ્રની રત્નાગીરી કેરીનો મહાઅન્નકૂટ ધરાવાયો

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button