પ્રાદેશિક સમાચાર
સુરત મહાનગર પાલિકા ના નિવૃત થયેલા 161 કર્મચારીઓ ને ઈજાફો ચૂકવવા આદેશ
![161 કર્મચારીઓ](https://gujjureporter.com/wp-content/uploads/2023/07/Untitled-12.jpg)
સુરત મહાનગર પાલિકા ના નિવૃત થયેલા 161 કર્મચારીઓ ને ઈજાફો ચૂકવવા આદેશ
ગુજરાત હાઇકોર્ટ દ્વારા કરવામાં આવ્યો આદેશ
છઠ્ઠા પગાર પંચ મુજબ દર વર્ષે ચુકવવામાં આવતો ઇજાફો 1 જુલાઈ ના રોજ આપવાનું નક્કી કર્યું હતું
30 જુલાઈ એ નિવૃત થનાર કર્મચારીઓ દ્વારા સરકાર ને રજુઆત કરાઈ હતી
સુધરાઈ કામદાર સંઘ દ્વારા આ મામલે હાઇકોર્ટે નું શરણું લીધું હતું
કોર્ટે 161 કર્મચારીઓ ને 2.50 કરોડ ઇજાફો ચૂકવવા આદેશ કર્યો
4 માસ ની અંદર પેંશનરો ને ઇજાફો ચૂકવવા નો રહેશે.