ધર્મ દર્શન

ગૌમાતા અંગે ભગવાનો—મહાનુભાવોના અવતરણો

ગૌમાતા અંગે ભગવાનો—મહાનુભાવોના અવતરણો

1. માતા–પિતા, ભાઈ–બહેન જેમ આપણા કુટુંબીજનો છે તેમ ગાય પણ આપણાં કુટુંબની જ સભ્ય અને મિત્ર છે. –ભગવાન બુધ્ધ

2. ગૌવંશની હત્યા એ માનવ હત્યા જેટલું જ પાપ છે. – ઈસુ ખ્રિસ્ત

3. ગાય ભારતના વિકાસ અને પ્રગતિના મૂળમાં છે. – મહાત્મા ગાંધી

4. હિન્દુસ્તાનની સભ્યતાનું નામ જ ગૌસેવા છે. – આચાર્ય વિનોબા ભાવે

5. ગાય ધર્મ, અર્થ, કામ અને મોક્ષદાયિની હોવાથી કામધેનુ છે. – મહર્ષિ અરવિંદ

6. જો આપણે ગાયની રક્ષા કરીશું તો ગાય આપણી રક્ષા કરશે. – પં.મદનમોહન સાવલીયા

7. જયાં સુધી ગૌહત્યા બંધ નહીં થાય ત્યાં સુધી કોઈ રાષ્ટ્ર કે ધર્મ કદી પણ સફળ નહીં થાય. —દેવર્ષિ બાબા

8. ગાય ભારતની આધ્યાત્મિક દિવ્યતાનું પ્રતિક છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button