ધર્મ દર્શન
ગૌમાતા અંગે ભગવાનો—મહાનુભાવોના અવતરણો
ગૌમાતા અંગે ભગવાનો—મહાનુભાવોના અવતરણો
1. માતા–પિતા, ભાઈ–બહેન જેમ આપણા કુટુંબીજનો છે તેમ ગાય પણ આપણાં કુટુંબની જ સભ્ય અને મિત્ર છે. –ભગવાન બુધ્ધ
2. ગૌવંશની હત્યા એ માનવ હત્યા જેટલું જ પાપ છે. – ઈસુ ખ્રિસ્ત
3. ગાય ભારતના વિકાસ અને પ્રગતિના મૂળમાં છે. – મહાત્મા ગાંધી
4. હિન્દુસ્તાનની સભ્યતાનું નામ જ ગૌસેવા છે. – આચાર્ય વિનોબા ભાવે
5. ગાય ધર્મ, અર્થ, કામ અને મોક્ષદાયિની હોવાથી કામધેનુ છે. – મહર્ષિ અરવિંદ
6. જો આપણે ગાયની રક્ષા કરીશું તો ગાય આપણી રક્ષા કરશે. – પં.મદનમોહન સાવલીયા
7. જયાં સુધી ગૌહત્યા બંધ નહીં થાય ત્યાં સુધી કોઈ રાષ્ટ્ર કે ધર્મ કદી પણ સફળ નહીં થાય. —દેવર્ષિ બાબા
8. ગાય ભારતની આધ્યાત્મિક દિવ્યતાનું પ્રતિક છે.