ક્રાઇમ

અમેજીયા પાર્ક અને રચના સોસાયટીની વાડીમાં પોલીસ સ્ટેશનનું આયોજન

Surat Varacha News: વરાછા, કાપોદ્રા, પુણા, સારોલી અને સરથાણા વિસ્તારમાં આવેલા પોલીસ સ્ટેશનો દ્વારા આજરોજ પુણાગામ ખાતે આવેલા અમેજીયા પાર્ક અને રચના સોસાયટીની વાડીમાં જોન વન દ્વારા ભારતીય પીનલ કોડ (IPC) નું ત્રણ નવા ફોજદારી કાયદાનો આજથી અમલ થતા એક સેમીનાર નું આયોજન કરવામાં આવ્યું હતું.

આજરોજ, આ સેમિનારમાં વાબાંગ જમીર, વરાછા ડીસીબી ઝોન વનના ભક્તિ ભા ડાભી સાહેબ, તથા કાપોદ્રા પોલીસ સ્ટેશનની ટીમ અને પુણા પોલીસ સ્ટેશન જોન વનમાં આવતા તમામ પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં વ્યાજખોરોનેના ત્રાસ ને લઇ તેમજ બાળકો પર થતા અત્યાચાર તથા સિનિયર સિટીઝન માટે આયોજન કરવામાં આવ્યું હતું.

કેન્દ્ર સરકારે લોકસભામાં 12મી ડિસેમ્બર 2023 ના રોજ ત્રણ સુધારેલા આપણા અધિક કાયદાના બિલ રજૂ કર્યા હતા, જે ઇન્ડિયન પીનલ કોડ નું સ્થાન લેશે. આ નવા કાયદાઓ મુજબ ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સહિતા અને ભારતીય સંખ્યા અધિનિયમના તરીકે ઓળખવામાં આવ્યા છે.

આ નવા કાયદાની જાગૃતિ માટે રીક્ષાઓ અને સાયકલો પર આ કાયદા લોકોને સુધી પહોંચાડવામાં આવે છે. આ માટે સુરત શહેર આસિસ્ટન્ટ કમિશનર (Assistant Commissioner) તથા ડીસીબી ભક્તિ ભા ડાભી દ્વારા લીલી ઝંડી આપવામાં આવી હતી.

આ સેમિનારની અહમિયત વિવિધ પોલીસ સ્ટેશનોના સ્ટાફ અને સામાજિક સ્થાનના લોકો માટે આવી છે કે તેમને નવા કાયદાના જ્ઞાન અને અધિકારોની વિશેષ જાણકારી મળે તથા અનેક સમસ

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button