ધર્મ દર્શન

સુરતમાં એક અનોખું રામ મંદિર 1100 કરોડ રામનામ જાપ લખેલી બુક આ મંદિરમાં મૂકવામાં આવી છે

બ્રેકીંગ

સુરતમાં એક અનોખું રામ મંદિર

1100 કરોડ રામનામ જાપ લખેલી બુક આ મંદિરમાં મૂકવામાં આવી છે

હજારો ભક્તો વર્ષોથી રામનામ જાપ લખે છે અને એ તમામ રામ નામ જાપ અહીંયા એક જ સ્થળે એકત્રિત કરવામાં આવે છે

સાથે સાથે વિશ્વ શાંતિ માટે અહીંયા રામ સ્તંભ પણ બનાવવામાં આવ્યો છે

દરરોજ અને વિશેષ રામનામ સેકડો ભક્તો દર્શન માટે અહીં ઉમટી પડે છે

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button