ધર્મ દર્શન
સુરતમાં એક અનોખું રામ મંદિર 1100 કરોડ રામનામ જાપ લખેલી બુક આ મંદિરમાં મૂકવામાં આવી છે

બ્રેકીંગ
સુરતમાં એક અનોખું રામ મંદિર
1100 કરોડ રામનામ જાપ લખેલી બુક આ મંદિરમાં મૂકવામાં આવી છે
હજારો ભક્તો વર્ષોથી રામનામ જાપ લખે છે અને એ તમામ રામ નામ જાપ અહીંયા એક જ સ્થળે એકત્રિત કરવામાં આવે છે
સાથે સાથે વિશ્વ શાંતિ માટે અહીંયા રામ સ્તંભ પણ બનાવવામાં આવ્યો છે
દરરોજ અને વિશેષ રામનામ સેકડો ભક્તો દર્શન માટે અહીં ઉમટી પડે છે