દેશ

પુરીમાં ગૌતમ અદાણીએ સહપરિવાર કર્યા ભગવાન જગન્નાથજીના દર્શન

પુરીમાં ગૌતમ અદાણીએ સહપરિવાર કર્યા ભગવાન જગન્નાથજીના દર્શન
ભક્તો માટે પોતાના હાથે તૈયાર કર્યો પ્રસાદ


ગૌતમ અદાણી તેમના પત્ની પ્રીતિ અદાણી સાથે ભગવાન જગન્નાથના આશીર્વાદ લેવા પૂરી પહોંચ્યા હતા. આ સમય દરમિયાન તેમની સુરક્ષા માટે 450 લાઇફગાર્ડ્સ તૈનાત કરાયા હતા.


જેમ અદાણી ગ્રુપે પ્રયાગરાજ મહાકુંભમાં ભક્તો માટે પ્રસાદ સેવાનું આયોજન કર્યું હતું, તેવી જ રીતે તેમણે ઓડિશાના પુરીમાં જગન્નાથ રથયાત્રા દરમિયાન પ્રસાદ સેવાનું આયોજન કર્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button